શબ્દે મઢી સંવેદના

About The Book

<p>વિશાખા ભટ્ટની અનેકવિધ ભાવ રજૂ કરતી કવિતાઓમાં -વૃદ્ધત્વની લાચારી પાનખરનાં પર્ણ દીપ છુપાવ્યું છે -જેવાં કાવ્યોમાં વ્યથાનો ચિતાર છે. ક્યાંક એકલતાની લાચારીથી ત્રસ્ત મનની વાત કરે છે તો પાનખરનાં પર્ણ કાવ્યમાં વીતી ગયેલી વસંતનો ઉલ્લેખ છે.</p><p>દીપ કાવ્યમાં કહે છે</p><p>'દીપ છું ખુદ જલીને ફેલાવું છું ઉજાસ</p><p>પણ મારી આશનું શું?'</p><p>જોકે વિશાખા ભટ્ટના કાવ્યોમાં માત્ર વ્યથા કે ફરિયાદ જ છે એવું નથી સાથે પડકાર પણ છે...</p><p>'અફસોસ' કાવ્યમાં કહે છે કે</p><p>દુઃખ અને દર્દને પણ ના રહે અવકાશ</p><p>અફસોસને પણ થાય અફસોસ</p><p>એવું કાંઈક કરીને શેષ જીવન મસ્તીથી જીવવું છે.</p><p>મસ્તીથી જીવન જીવવાનું મન ત્યારે જ થાય જ્યારે કોઈક એવું મળી જાય જેથી ખુશીઓ બમણી થઈ જાય. જ્યારથી મળ્યા છો તમે' કાવ્યમાં મહોરી ઊઠેલી જિંદગીની વાત કરી છે.</p><p> </p><p> </p><p> </p><p> </p><p> </p>
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE