<p>રહસ્યની સમીપે નવલિકા નરેન્દ્ર ત્રિવેદી દ્વારા લખવામાં આવી છે. જેની અંદર કુલ 12 કથાઓનો સમાવેશ લેખક દ્વારા કરવામાં આવ્યો છે. દરેક કથાની અંદર એકથી એક જાસુસ અને શૌર્યતાની કથાઓનો સમાવેશ લેખક દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ પ્રકારના રહસ્યોને ઉજાગર કરવાનું કામ અને રહસ્યો ઉપરથી ઉઠતો પડદો નવલિકાને વધુ રસપ્રદ બનાવે છે.</p>
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.