*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹196
₹300
35% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
જીવન કોઈ વ્યકિતનું હોય કે કીડીનું હોય માથા ઉપર ભાર લઈને જનાર કોઈ મજૂર હોય કે પછી બગીચામાં ખીલેલું ફૂલ હોય પ્રેરણા કોઈનાથી પણ ગમે ત્યારે અને ગમે ત્યાં લઈ શકાય છે. મનુષ્યના જીવનમાં બદલાવ કોઈનાથી પણ અને કોઈ પણ રીતે આવી શકે છે. આ પરિસ્થિતિમાં ખાસ કરીને આધુનિક સંતોની જીવની અને એમની જીવન યાત્રા પોતાનામાં એક ખાસ મહત્વ રાખે છે કારણ કે એ જેટલી બાહ્યા હોય છે એટલી જ આંતરિક પણ હોય છે. જેટલી વ્યાવહારિક હોય છે એટલી જ આધ્યાત્મિક પણ હોય છે. આત્મા-પરમાત્માનો બોધ હોય કે જીવનના સંઘર્ષની ઘડી દરેક પરિસ્થિતિમાં એમના