મનમાં ઉઠતી વેદના કે સંવેદનાનું શું કરવું? પોતાને અનુભવાતી નાની નાની ખુશીઓ કોની સાથે વહેંચવી? તમારું અંતરમન સમજનાર કે લાગણી સમજનાર કોણ? આ મૂંઝવણ દરેકની છે. પણ અંતરમન ખોલી શકાય એવો વિશ્વાસ પાત્ર મિત્ર એટલે આપણી કલમ. આવી જ અંતરમનની વાતો લાવી છે સહિયારી પુસ્તક 'અંતરમન'