*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
About The Book
Description
Author
મનમાં ઉઠતી વેદના કે સંવેદનાનું શું કરવું? પોતાને અનુભવાતી નાની નાની ખુશીઓ કોની સાથે વહેંચવી? તમારું અંતરમન સમજનાર કે લાગણી સમજનાર કોણ? આ મૂંઝવણ દરેકની છે. પણ અંતરમન ખોલી શકાય એવો વિશ્વાસ પાત્ર મિત્ર એટલે આપણી કલમ. આવી જ અંતરમનની વાતો લાવી છે સહિયારી પુસ્તક 'અંતરમન'