*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹175
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
દેશી અને વિદેશી પર્યટકોનું આગમન મુખ્યતઃ ચાર મહાનગરો- દિલ્લી મુંબઈ ચેન્નઈ કોલકાતામાં થાય છે. જે રેલવે સડક તથા હવાઈ યાતાયાતથી સંપૂર્ણ દેશ સાથે જોડાયેલા છે. સહેલાણીઓની સુવિધા ધ્યાનમાં રાખીને એ રીતે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે કે જે મહાનગર પર પર્યટક પહોંચે તેઓને એ મહાનગર તથા એની સાથે જોડાયેલા ક્ષેત્રોના પર્યટન સ્થળોની જાણકારી સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. અમારો ભરપૂર પ્રયત્ન રહ્યો છે કે પર્યટકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન થાય અને સઘળી જરૂરી જાણકારી આ પુસ્તકના માધ્યમથી એક જ જગ્યાએ પ્રાપ્ત થઈ શકે.- આ જ પ