પં. રાધાકૃષ્ણ શ્રીમાળી જ્યોતિષ તંત્ર મંત્ર અને વાસ્તુના સ્થાપિત હસ્તાક્ષર છે. અનેકદશકોમાં તેમણે દેશને સેંકડો પુસ્તકો આપી છે. તેમની રચનાઓ અનેશોધોના ચાલતા જ તેમને કેટલીય વખત સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. તેઓ ફક્ત કર્મકાંડી જ નહીં બલ્કે અનુભવવાદ પર પણ વિશ્વાસ કરે છે. ભૃગુ સંહિતા પં. શ્રીમાળીની એવી પુસ્તક છે જેમાં શોધ અને અનુભવોનો સમ્મિશ્રણ છે. આથી આ પુસ્તક સંગ્રહણીય તો છે જ સાથે-સાથે આધ્યાત્મિક યાત્રા માટે પણ જરૂરીછે.<br>જ્યોતિષની અનેક શાખા-પ્રશાખામાં ગણિત અને ફલિતનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ફલિતના માધ્યમથી જીવન પર પડવાવાળા ગ્રહોના ફળાફળનું નિરુપણ કરવામાં આવે છે. જન્મ સમયના ગ્રહોની જે સ્થિતિનભો-મંડળમાં હોય છે એનાજ અનુસાર એનો પ્રભાવ આપણા જીવન પર પડે છે. જીવનમાં ઘટિત તેમજ આગળ ઘટવાવાળી ઘટનાઓનું જ્ઞાન ફલિત જ્યોતિષ દ્વારા થાય છે. મહર્ષિ ભૃગુએ આ જ ફલિત જ્યોતિષના આધાર પર ભૃગુ સંહિતા નામના મહાગ્રંથની રચના કરી. સર્વપ્રથમ આ મહાગ્રંથનો અભ્યાસ પોતાના પુત્ર તેમજ શિષ્ય શુક્રને કરાવ્યો એમનાથી સમસ્ત બ્રાહ્મણ સમાજ અને વિશ્વભરમાં આ ગ્રંથપ્રચારિત થયો.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.