જીવન એ એક ગૂંચવણ ભરેલું ચક્રવ્યૂહ છે અને દરેક વ્યક્તિ તેમાં પોતાનું માર્ગ શોધવા માટે સંઘર્ષ કરે છે. ચક્રવ્યૂહ એક એવી અનોખી નવલકથા છે જે એક નાયિકા ની જીવનયાત્રાને આવરી લે છે જ્યાં સમાજની અપેક્ષાઓ વ્યક્તિગત સંઘર્ષો અને સ્વ-ઓળખવાની તલપપાસભરાયેલો છે. રોમાંચ રહસ્ય અને પ્રેમના સંયોજનથી ભરપૂર આ નવલકથા વાંચકોને અંત સુધી બાંધીને રાખશે. ડો. ભુમિકા ચિરાગ ભટ્ટ દ્વારા રચાયેલ આ કથા લાગણીઓ અને હકીકતને એકસાથે વણવીને અનોખું સાહિત્ય સર્જે છે જે દરેક વાચક માટે એક યાદગાર અનુભૂતિ સાબિત થશે.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.