*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹121
₹150
19% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
પંચતંત્રની વાર્તાઓ ખુબ જ જૂની છે. તે મૂળરૂપથી સંસ્કૃતમાં લખવામાં આવી હતી. આ નાની વાર્તાઓ ના માત્ર વાંચવામાં રોચક છે બલ્કે બાળકોને નૈતિક શિક્ષાનો પાઠ પણ ભણાવે છે. પ્રત્યેક વાર્તા કોઈને કોઈ શિક્ષા કે શીખ અવશ્ય આપે છે. આ જ કારણ છે કે આ વાર્તાઓને બધા આયુવર્ગના વાચકો અત્યંત મનપૂર્વક વાંચે છે. ‘પંચતંત્ર‘ શબ્દ બે શબ્દોના મેળથી બન્યો છે- ‘પંચ‘ અર્થાત્ પાંચ અને ‘તંત્ર‘ અર્થાત્ આચરણના નિયમ. પંચતંત્ર મુખ્યતઃ પશુ-પક્ષીઓની કથાઓનું નીતિશાસ્ત્ર છે જેમને બાળકો અત્યંત પસંદ કરે છે. અહીંયા અમે રંગ-બિરંગી ચિત્રો સહ