આ બુક સ્વાસ્થ્યને લગતી માહિતી આપે છે.જેમા આયુર્વેદહોમિયોપથીનેચરોપથીધ્યાનપ્રાણાયામઆસનસાઉન્ડ થેરાપી જેવા વિષયોની જીવનમાં ઉપયોગીતા વિષે વિગતવાર સમજાવવામાં આવ્યુ છે. આ જાણકારીથી વ્યક્તિ પોતે અને આસપાસના લોકોનું સ્વાસ્થ્ય યોગ્ય રીતે જાળવી શકે છે. સાદી સરળ અને સસ્તી વસ્તુ નો સહારો લઈ વ્યક્તિ લોહીને ટીપે મેળવેલ પોતાની સંપત્તિ બચાવી શકે છે.